Gujarat Top 10 Biggest Dams by Length

Gujarat Top 10 Biggest Dams

1. Sardar Sarovar Dam The Sardar Sarovar Dam is built on the Narmada River in the western part of India in the state of Gujarat. Height: 138.68 meters Height (base) : 163 m (535 ft) Length: 1,210 m (3,970 ft) Location : Navagam, Kevadia, India Construction started from April: 1987 Opening Date: 17 September 2017 … Read more

વિનેશ ફોગાટે ઈતિહાસ રચ્યો, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની

top10gujarati.com

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 53 કિગ્રાના બ્રોન્ઝ મેડલ મુકાબલામાં સ્વીડનની એમા જોઆના માલમગ્રેનને હરાવી આ ઇવેન્ટમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ 53 કિગ્રા બ્રોન્ઝ મેડલ બાઉટમાં સ્વીડનની એમા જોઆના માલમગ્રેનને હરાવીને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની. વિનેશે 2019ની સિઝનમાં … Read more

શું છે જાણો આમ આદમી પાર્ટી ની ગુજરાત માં ભ્રષ્ટાચાર વિશેની ગેરંટી

આમ આદમી પાર્ટી ના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત માં ભ્રષ્ટાચાર મુક્ત સાશન ની ગેરંટી આપવાંમાં આવી. જેમાં કેજરીવાલ સાહેબે જણાવ્યું કે ગુજરાત માં ભ્રષ્ટાચારને સંપૂર્ણ પણે બંધ કરવામાં આવશે. વધુમાં તેમને ગુજરાતની જનતા ને કોઈ પણ સરકારી ઓફિસ ના કામ માટે ધક્કા ખાવા નઈ પડે અને સરકારી કર્મચારી આપના ઘરે સુધીઆવશે અને કામ … Read more

જાણો ભારતના કયા શહેરો સૌથી પહેલા 5G સેવા શરૂ થશે?

https://top10gujarati.com/

ભારતમાં ટૂંક સમયમાં 5જી સેવાઓ શરૂ થવા જઈ રહી છે અને ઓગસ્ટના અંત સુધીમાં મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને એરટેલ તેમની 5જી સેવાઓ શરૂ કરી શકે છે. હવે એક તાજેતરનો અહેવાલ જે તાજેતરમાં સામે આવ્યો છે તે બહાર આવ્યું છે કે ભારત સરકાર ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ દરમિયાન 5G લોન્ચ કરી શકે છે. દરેક જગ્યાએ એવી … Read more

રેશન કાર્ડમાં ઘરે બેઠા કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી

તમારે પણ પોતાના રેશન કાર્ડમાં કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી જરૂરી છે.સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હવે સરકાર ની દરેક યોજનામાં રેશનકાર્ડ જરૂરી છે. તેથી, જો તમારા પરિવારના કોઈપણ સભ્યનું નામ રેશનકાર્ડમાં સામેલ નથી, તો તમે ઉલ્લેખિત પ્રક્રિયા દ્વારા પરિવારના તમામ સભ્યોના નામ રેશન કાર્ડમાં ઉમેરી … Read more

આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ગેરંટીની ઘોષણા કરશે

https://top10gujarati.com/

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ આજે સાંજે 7:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે. તેઓ રાત્રી દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ … Read more

PM Kisan ના લાભાર્થીઓ માટે સારા સમાચાર, હવે ટૂંક જ સમયમાં મળશે 12મા હપ્તાના પૈસા

https://top10gujarati.com/

PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે … Read more

Gujarat Top 10 Biggest Rivers by Length

Gujarat Top 10 Biggest Rivers

1.Narmada River :  The river is renowned for being the longest in Gujarat, with 1,312 km in length overall and its headwaters in Amarkantak, MP. The river, which was once called Rewa, is regarded as Gujarat and Madhya Pradesh’s lifeblood. It is also the longest west-flowing river, along with the Tapti and Mahi rivers. The … Read more

ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ આગાહી

રાજ્યમાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી છે પરંતુ બફારો વધી રહ્યો છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્ય વરસાદ પડી શકે છે.રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્ય વરસાદ પડી શકે … Read more

AGNEEPATH YOJANA ENTRY SCHEME 2022-અગ્નિપથ યોજના

અગ્નિપથ યોજના

કેન્દ્ર સરકારે ત્રણ સેવાઓમાં યુવાનોને ટૂંકા ગાળાની સેવાની તકો આપવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ યુવાનોને સશસ્ત્ર દળોમાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. દર વર્ષે 10 અને 12 પાસથી 21 વર્ષની વયના 46000 યુવાનોને આ યોજના હેઠળ અગ્નિવીર જવાન તરીકે ભરતી કરવામાં આવશે અને તેમને આકર્ષક પગાર સાથે એકમ રકમનું નિવૃત્તિ … Read more