AGNEEPATH YOJANA ENTRY SCHEME 2022-અગ્નિપથ યોજના
કેન્દ્ર સરકારે ત્રણ સેવાઓમાં યુવાનોને ટૂંકા ગાળાની સેવાની તકો આપવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ યુવાનોને સશસ્ત્ર દળોમાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. દર વર્ષે 10 અને 12 પાસથી 21 વર્ષની વયના 46000 યુવાનોને આ યોજના હેઠળ અગ્નિવીર જવાન તરીકે ભરતી કરવામાં આવશે અને તેમને આકર્ષક પગાર સાથે એકમ રકમનું નિવૃત્તિ … Read more