આમ આદમી પાર્ટી ના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત માં ભ્રષ્ટાચાર મુક્ત સાશન ની ગેરંટી આપવાંમાં આવી. જેમાં કેજરીવાલ સાહેબે જણાવ્યું કે ગુજરાત માં ભ્રષ્ટાચારને સંપૂર્ણ પણે બંધ કરવામાં આવશે.
વધુમાં તેમને ગુજરાતની જનતા ને કોઈ પણ સરકારી ઓફિસ ના કામ માટે ધક્કા ખાવા નઈ પડે અને સરકારી કર્મચારી આપના ઘરે સુધીઆવશે અને કામ કરી આપશે લાંચ પણ આપવી નઈ પડે.
તો જાણો અરવિંદ કેજરીવાલ ના ગુજરાત ના ભ્રષ્ટાચાર ના બીજી ગેરંટી વિષે.
1. CM , મંત્રી , MLA કે કોઇપણ અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવા દેવામાં નહીં આવે
2. ગુજરાતની જનતાના પૈસા ગુજરાતની જનતા પર જ ખર્ચ કરવામાં આવશે
૩. સરકારી કામ માટે કોઈએ લાંચ આપવી નહીં પડે
4. તમામ નેતાઓના કાળા ધંધા બંધ કરાવીશું
5. પેપર લીક કરનારાઓને જેલમાં મોકલીશું
આ પણ વાંચો:રેશન કાર્ડમાં ઘરે બેઠા કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.